પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. જન્માષ્ટમી પર શુભેચ્છાઓ.”
TR
श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व की सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। Greetings on Janmashtami.
— Narendra Modi (@narendramodi) August 15, 2017