પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ જમ્મુ અને કાશ્મીરનાં કિશ્તવાર જિલ્લામાં બસઅકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરનાં કિશ્તવારમાંઅકસ્માતની જાણ થતાં હૃદય દ્રવિત થઈ ગયું છે. આપણે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે દુઃખ અને તેમનાં પરિવારજનોનેપ્રત્યે સંવેદનાવ્યક્ત કરીએ છીએ. ઈજાગ્રસ્ત લોકો વહેલામાં વહેલી તકે સાજાં થાય એવી પ્રભુને પ્રાર્થના.”
DK/NP/J.Khunt/GP
The accident in Jammu and Kashmir's Kishtwar is heart-wrenching. We mourn all those who lost their lives and express condolences to the bereaved families. May the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) July 1, 2019