Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડના સ્થાપના દિવસે રાજ્યના નાગરિકોને પોતાની શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર રાજ્યના નાગરિકોને પોતાની શુભકામના પાઠવી હતી.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું – ઝારખંડના સ્થાપના દિવસ પર હું ઝારખંડના લોકોને પોતાની શુભકામના આપું છું. મારી કામના છે કે આવનારા વર્ષોમાં ઝારખંડ નિરંતર પ્રગતિ કરતું રહે.

J.Khunt/GP