Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દીવાળી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીવાળીના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “દીવાળીના શુભ અવસર પર દેશવાસીઓને અનેક શુભકામનાઓ. પ્રકાશનું આ પર્વ આપણા બધાના જીવનમાં નવો પ્રકાશ લઇને આવે અને આપણો દેશ હંમેશા સુખ, સમૃદ્ધિ તથા સૌભાગ્યથી પ્રકાશિત રહે એવી શુભેચ્છા.”

RP