Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશમાં નિર્મિત પહેલા અંતરિક્ષ યાન આરએલવી-ટીડીના સફળ પ્રક્ષેપણના અવસર પર ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં નિર્મિત પહેલા અંતરિક્ષ યાન આરએલવી-ટીડીના સફળ પ્રક્ષેપણના અવસર પર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું “દેશમાં નિર્મિત પહેલા અંતરિક્ષ યાન આરએલવી-ટીડીના પ્રક્ષેપણ આપણા વૈજ્ઞાનિકોના કર્મશીલ પ્રયાસોનું પરિણામ છે. તેમને શુભકામના.

આપણા વૈજ્ઞાનિક અને ઈસરો જે ઉર્જા અને સર્મપણની સાથે વર્ષોથી કાર્ય કરી રહ્યા છે, તે અસાધારણ અને અતિ-પ્રેરણાદાયક છે.”

J.Khunt/GP