Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ભાઈબીજની શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના અવસરે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું – ભાઈબીજના પાવન પર્વે આપ સહુને શુભકામનાઓ. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અનોખા સંબંધનો ઉત્સવ છે.

J.Khunt/PIB Ahmedabad