Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશવાસીઓનો જીએસટી બિલ પસાર થવા પર આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓનો જીએસટી બિલ પસાર થવા પર આભાર માન્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જીએસટી બિલ પસાર થવા પર સૌ દેશવાસીઓને શુભેચ્છા, નવું વર્ષ, નવો કાયદો, નવું ભારત.

J.KHUNT/TR/GP