પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ – નવરોજના અસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “પારસી સમુદાયને નવરોજ મુબારક. હું આવનારા વર્ષમાં અપાર ખુશી, સફળતા અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”
AP/TR/GP