પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસેવક નાનાજી દેશમુખને એમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાન સામાજિક કાર્યક્રમતા અને રાષ્ટ્રસેવક નાનાજી દેશમુખને એમનની જન્મજયંતી પર કોટિ-કોટિ નમન. એમણે ગામડા અને ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધુ હતું. રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્રોત બનેલું રહેશે.”
DS/RP
महान सामाजिक कार्यकर्ता और राष्ट्रसेवक नानाजी देशमुख को उनकी जयंती पर कोटि-कोटि नमन। उन्होंने गांवों और किसानों के कल्याण के लिए अपना संपूर्ण जीवन समर्पित कर दिया। राष्ट्रनिर्माण में उनका योगदान देशवासियों के लिए सदैव प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/k0c7Sml2Ds
— Narendra Modi (@narendramodi) October 11, 2019