Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખને એમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસેવક નાનાજી દેશમુખને એમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાન સામાજિક કાર્યક્રમતા અને રાષ્ટ્રસેવક નાનાજી દેશમુખને એમનની જન્મજયંતી પર કોટિ-કોટિ નમન. એમણે ગામડા અને ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધુ હતું. રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્રોત બનેલું રહેશે.”

DS/RP