Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતા પર દરેક ભારતીયને ગર્વ છે. આપણે આ મહાન વ્યક્તિને તેમની જયંતી પર નમન કરીએ.”

J.Khunt/GP/RP