Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પં. મદન મોહન માલવિયાને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહામનાનું તેમની જન્મજયંતિ પર સ્મરણ કરીએ છીએ. આપણા સ્વતંત્રતાના આંદોલનમાં અને શિક્ષણમાં એમણે અનંત યોગદાન આપ્યું છે.”

RP