Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરિશ્રમ, જ્ઞાન અને ઉમદા આચરણ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સદાચારી સમાજના નિર્માણમાં જ્ઞાન, પરિશ્રમ અને ઉમદા આચરણના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ શ્લોક લોકોને પ્રકાશ અને જ્ઞાનના માર્ગને અનુસરવા, તેમના પ્રયત્નોમાં સજાગ અને અડગ રહેવા તથા ઉમદા અને સદાચારી સમાજના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરે છે:

“तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्। 
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥”

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

“तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्। 
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥”

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]