Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પુલવામાંહુમલામાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ ગત વર્ષે પુલવામાંના હુમલામાં જીવ ગુમાવનાર વીર શહીદોને આજે શ્રધ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે” આ શહીદો આપણાં રાષ્ટ્રની સેવા અને રક્ષણ કરતાં પોતાના જીવનને સમર્પિત કરનાર અસાધારણ વ્યક્તિઓ હતા. ભારત એમની શહાદતને ક્યારેય નહીં ભૂલે.”

**********

SD/GP/DS