પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “હું મહાન બાબુ જગજીવન રામની પુણ્યતિથિ પર તેમને વંદન કરું છું. તેમણે જીવનભર વંચિતો અને છેવડાના નાગરિકોના કલ્યાણ માટે કામ કર્યું હતું. “
TR
I bow to the great Babu Jagjivan Ram ji on his Punya Tithi. He constantly worked for the welfare of the underprivileged & marginalised.
— Narendra Modi (@narendramodi) July 6, 2016