પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સ્વતંત્રતા સેનાની અને સામાજિક ન્યાયની પ્રબળતાથી તરફેણ કરનારા બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે વિનમ્ર શ્રદ્ધાંજલિ. સમાજના શોષિતો અને વંચિતોના ઉત્થાન માટે તેમના અસરકારક પ્રયાસો હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.”
स्वतंत्रता सेनानी और सामाजिक न्याय के प्रबल पैरोकार बाबू जगजीवन राम को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। समाज के शोषितों और वंचितों के उत्थान के लिए उनके प्रभावी प्रयास सदैव प्रेरणास्रोत रहेंगे।
— Narendra Modi (@narendramodi) April 5, 2021
SD/GP/JD
स्वतंत्रता सेनानी और सामाजिक न्याय के प्रबल पैरोकार बाबू जगजीवन राम को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। समाज के शोषितों और वंचितों के उत्थान के लिए उनके प्रभावी प्रयास सदैव प्रेरणास्रोत रहेंगे।
— Narendra Modi (@narendramodi) April 5, 2021