પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીમા સુરક્ષા દળ (બીએસએફ)નાં જવાનો અને તેમનાં પરિવારજનોને બીએસએફના સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યાં હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બીએસએફના સ્થાપના પર બીએસફનાં જવાનો અને તેમનાં પરિવારજનોને અભિનંદન. બીએસએફ આપણાં દેશની ધૈર્યયુક્ત અને દોષરહિત સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ આપણને મુશ્કેલીઓથી બચાવે છે, પછી તે સરહદ પર હોય કે પછી કુદરતી આપત્તિ અને આફતના સમયે હોય. આપણને બીએસએફ પર ગર્વ છે.”
J.Khunt
Greetings to @BSF_India personnel and their families on BSF Raising Day. BSF exemplifies fortitude and impeccable service to our nation. They protect us from adversity, be it on the borders as well as in times of natural disasters and accidents. We are proud of BSF. pic.twitter.com/Ra6qe2YSrv
— Narendra Modi (@narendramodi) December 1, 2017