પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ‘ધ આર્ટ ઓફ લિવિંગ‘ની 45મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન તેમના સંબોધનની મુખ્ય વિશેષતાઓ શેર કરી છે.
X પોસ્ટની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;
“સેવા એ આપણા સમાજનું સ્વાભાવિક ચરિત્ર છે. પેઢી દર પેઢી આ આપણને પ્રેરિત કરવાની સાથે ઊર્જાવાન બનાવતું આવ્યું છે. આર્ટ ઓફ લિવિંગના દરેક પ્રયાસમાં આ જ ભાવનાનું પ્રતિબિંબ જોવા મળે છે.”
सेवा ही हमारे समाज का स्वाभाविक चरित्र है। पीढ़ी दर पीढ़ी यह हमें प्रेरित करने के साथ ही ऊर्जावान बनाता आया है। Art of Living के हर प्रयास में इसी भावना का प्रतिबिंब नजर आता है। pic.twitter.com/810EjYatGG
— Narendra Modi (@narendramodi) May 10, 2026
“મારું હંમેશાથી એવું માનવું રહ્યું છે કે કોઈપણ સરકાર ત્યારે જ સફળ થઈ શકે છે, જ્યારે સમાજ સ્વયં રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી નિભાવે છે. સ્વચ્છ ભારત અભિયાન જેવા અનેક કાર્યક્રમો તેના મોટા ઉદાહરણો છે.”
मेरा हमेशा से ये विश्वास रहा है कि कोई भी सरकार तभी सफल हो सकती है, जब समाज स्वयं राष्ट्र निर्माण में सक्रिय भागीदारी निभाता है। स्वच्छ भारत अभियान जैसे अनेक कार्यक्रम इसके बड़े उदाहरण हैं। pic.twitter.com/S30VyvLUPA
— Narendra Modi (@narendramodi) May 10, 2026
</center?
“દેશની અનેક સિદ્ધિઓ પાછળ આપણા યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને આનંદ છે કે આર્ટ ઓફ લિવિંગ આધુનિક યુગના પડકારોના ઉકેલો શોધવામાં તેમની મદદ કરી રહ્યું છે.”
देश की अनेक उपलब्धियों के पीछे हमारे युवाओं की भूमिका बहुत अहम है। मुझे प्रसन्नता है कि Art of Living आधुनिक युग की चुनौतियों के समाधान खोजने में इनकी मदद कर रहा है। pic.twitter.com/i3ylVH2r9o
— Narendra Modi (@narendramodi) May 10, 2026
“ભારતના હોલિસ્ટિક ડેવલપમેન્ટ (સર્વાંગી વિકાસ) માટે અનેક સ્તરો પર સામૂહિક પ્રયાસની જરૂર છે. આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓ વધુ શક્તિ સાથે આ પરિવર્તનના પ્રહરી બની શકે છે.”
भारत के होलिस्टिक डेवलपमेंट के लिए कई स्तरों पर सामूहिक प्रयास की आवश्यकता है। Art of Living जैसे संगठन और ज्यादा शक्ति से इस परिवर्तन के प्रहरी बन सकते हैं। pic.twitter.com/Csf8aBH3FR
— Narendra Modi (@narendramodi) May 10, 2026
SM/JY/JD
This afternoon, took part in the 45th anniversary celebrations of Art of Living and also inaugurated the Dhyan Mandir. My compliments to all those associated with Art of Living for their rich service to society, which is clearly reflected in their various initiatives.… pic.twitter.com/vY79ziBzFO
— Narendra Modi (@narendramodi) May 10, 2026
सेवा ही हमारे समाज का स्वाभाविक चरित्र है। पीढ़ी दर पीढ़ी यह हमें प्रेरित करने के साथ ही ऊर्जावान बनाता आया है। Art of Living के हर प्रयास में इसी भावना का प्रतिबिंब नजर आता है। pic.twitter.com/810EjYatGG
— Narendra Modi (@narendramodi) May 10, 2026
मेरा हमेशा से ये विश्वास रहा है कि कोई भी सरकार तभी सफल हो सकती है, जब समाज स्वयं राष्ट्र निर्माण में सक्रिय भागीदारी निभाता है। स्वच्छ भारत अभियान जैसे अनेक कार्यक्रम इसके बड़े उदाहरण हैं। pic.twitter.com/S30VyvLUPA
— Narendra Modi (@narendramodi) May 10, 2026
देश की अनेक उपलब्धियों के पीछे हमारे युवाओं की भूमिका बहुत अहम है। मुझे प्रसन्नता है कि Art of Living आधुनिक युग की चुनौतियों के समाधान खोजने में इनकी मदद कर रहा है। pic.twitter.com/i3ylVH2r9o
— Narendra Modi (@narendramodi) May 10, 2026
भारत के होलिस्टिक डेवलपमेंट के लिए कई स्तरों पर सामूहिक प्रयास की आवश्यकता है। Art of Living जैसे संगठन और ज्यादा शक्ति से इस परिवर्तन के प्रहरी बन सकते हैं। pic.twitter.com/Csf8aBH3FR
— Narendra Modi (@narendramodi) May 10, 2026