Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના એશિયાઈ સિંહોના નોંધપાત્ર પુનરાગમન પર એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ભારતના એશિયાઈ સિંહોના નોંધપાત્ર પુનરાગમન પર લખાયેલ એક લેખ શેર કર્યો છે. દેશમાં એશિયાઈ સિંહોની વસ્તી સતત વધી રહી છે અને તેમનો રહેઠાણ વિસ્તાર તથા વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે. શ્રી મોદીએ જણાવ્યું કે, “મજબૂત સમુદાય ભાગીદારી દ્વારા સમર્થિત સંરક્ષણ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા, આપણા વન્યજીવનનું રક્ષણ અને આવનારી પેઢીઓ માટે પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.”

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

એક નોંધપાત્ર પુનરાગમન! ભારતના એશિયાઈ સિંહોની વસ્તી વધી રહી છે, તેમનો રહેઠાણ વિસ્તાર અને વ્યાપ વિસ્તરી રહ્યો છે.

મજબૂત સમુદાય ભાગીદારી દ્વારા સમર્થિત સંરક્ષણ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા, આપણા વન્યજીવનનું રક્ષણ અને આવનારી પેઢીઓ માટે પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.

કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp દ્વારા લખાયેલ આ માહિતીપ્રદ લેખ વાંચો.

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]