Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય રેલવે ક્ષેત્રના પરિવર્તન પર લખાયેલો એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ એ બાબત પર પ્રકાશ પાડે છે કે ભારતીય રેલવે ઇકોસિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને તે સતત સુધારાઓ અને ટેકનોલોજી દ્વારા નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

ભારતીય રેલવે ઇકોસિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને તેના પરિણામો આપણી સામે જ છે. કેન્દ્રીય મંત્રી શ્રી @AshwiniVaishnaw લખે છે કે કેવી રીતે આ ક્ષેત્ર સતત સુધારાઓ અને ટેકનોલોજી દ્વારા નવા માપદંડ કરી રહ્યું છે.

અહીં એક માહિતીપ્રદ લેખ છે. https://timesofindia.indiatimes.com/toi-plus/infrastructure/best-sign-that-our-trains-got-safer-is-fewer-headlines/articleshow/130261541.cms

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com