પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સતનામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ થવા પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું, “મધ્યપ્રદેશના સતનામાં થયેલી દુર્ઘટનાથી ઘણું દુઃખ થયું. સંકટની આ ઘડીએ મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. જેઓ આ અકસ્માતમાં ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરું છુ.”
RP