પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓની આપ-લે કરવા અને પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક ચિંતાઓને સંબોધવા માટે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે વાત કરી અને તેમને તથા મલેશિયાના લોકોને આગામી હરિ રાયા એદિલફિત્રીના તહેવાર પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ચર્ચા દરમિયાન, બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની ઊંડી ચિંતાજનક પરિસ્થિતિને સંબોધિત કરી અને તણાવ ઘટાડવા (de-escalation) માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. શ્રી મોદી અને પ્રધાનમંત્રી ઇબ્રાહિમે સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
“મારા મિત્ર, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે વાત કરી અને તેમને તથા મલેશિયાના લોકોને આગામી હરિ રાયા એદિલફિત્રીના તહેવાર પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
અમે પશ્ચિમ એશિયાની ઊંડી ચિંતાજનક સ્થિતિ વિશે પણ ચર્ચા કરી અને તણાવ ઘટાડવા તથા સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે અમારી સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.”
Spoke with my friend, Prime Minister Anwar Ibrahim of Malaysia, and conveyed warm greetings to him and the people of Malaysia on the occasion of the upcoming festival of Hari Raya Aidilfitri.
We also discussed the deeply concerning situation in West Asia and reaffirmed our…
— Narendra Modi (@narendramodi) March 19, 2026
SM/DK/JD
Spoke with my friend, Prime Minister Anwar Ibrahim of Malaysia, and conveyed warm greetings to him and the people of Malaysia on the occasion of the upcoming festival of Hari Raya Aidilfitri.
— Narendra Modi (@narendramodi) March 19, 2026
We also discussed the deeply concerning situation in West Asia and reaffirmed our…