Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રિ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિનાં પાવન અવસર પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌને મહાશિવરાત્રિની શુભેચ્છાઓ. મહાશિવરાત્રિના પાવન અવસર પર સૌ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભાકામનાઓ. ૐ નમઃ શિવાય”

RP