Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મિઝોરમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ મિઝોરમની મજબૂત સમુદાય ભાવના અને  દયાળુ લોકોની પ્રશંસા કરી કે જેઓ કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

“મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન.

મિઝોરમ તેની અદભુત કુદરતી સુંદરતા અને સ્થાયી સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતું છે. તેની મજબૂત સમુદાય ભાવના અને સારા લોકો દયા અને કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે. પરંપરા, સંગીત અને રોજિંદા જીવનના અન્ય પાસાઓમાં પ્રતિબિંબિત સમૃદ્ધ મિઝો વારસો ખૂબ પ્રેરણાદાયક છે.

મિઝોરમ વિકાસના માર્ગ પર આગળ વધે અને આવનારા વર્ષોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]