પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઇમારત તૂટી પડવાને કારણે થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મુંબઈમાં ઇમારત તૂટી પડવાનું દુઃખ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓનાં પરિવાજનોને મારું આશ્વાસન અને ઇજાગ્રસ્ત થયેલી વ્યક્તિઓ ઝડપથી સાજી થઈ જાય તેવી પ્રાર્થના.”
J.Khunt/TR
Collapse of a building in Mumbai is saddening. My condolences to the families of those who lost their lives & prayers with the injured: PM
— PMO India (@PMOIndia) August 31, 2017