Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યોદ્ધાઓની વિનમ્રતા અને નિઃસ્વાર્થ હિંમતને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

मर्षयन्ति चात्मानं

सम्भावयितुमात्मना

अदर्शयित्वा शूरास्तु

कर्म कुर्वन्ति दुष्करम्।”

સંસ્કૃત સુભાષિત દર્શાવે છે કે સાચા યોદ્ધાઓ પોતાની પ્રશંસા કરવાનું યોગ્ય માનતા નથી, અને શબ્દો વગર કે કોઈ પણ દેખાડો કર્યા વગર વિના મુશ્કેલ અને પડકારજનક કાર્યો કરવાનું ચાલુ રાખે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

मर्षयन्ति चात्मानं

सम्भावयितुमात्मना

अदर्शयित्वा शूरास्तु

कर्म कुर्वन्ति दुष्करम्।।”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]