પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધન નિમિત્તે લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પવિત્ર તહેવાર બધા માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે. તેમણે એવી પણ પ્રાર્થના કરી કે રક્ષાબંધન દ્વારા ઉજવવામાં આવતો પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું બંધન હંમેશા મજબૂત અને અતૂટ રહે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ શુભ તહેવાર તમારા બધા માટે ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે.
પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસના બંધનો હંમેશા અતૂટ રહે.”
रक्षाबंधन की बहुत-बहुत शुभकामनाएं।
यह पावन पर्व आप सभी के जीवन में खुशहाली, समृद्धि और सफलता लेकर आए।
स्नेह, अपनत्व और आपसी विश्वास की डोर सदैव अटूट बनी रहे, यही कामना है। pic.twitter.com/bfH7GRVwUe
— Narendra Modi (@narendramodi) August 28, 2026
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
रक्षाबंधन की बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 28, 2026
यह पावन पर्व आप सभी के जीवन में खुशहाली, समृद्धि और सफलता लेकर आए।
स्नेह, अपनत्व और आपसी विश्वास की डोर सदैव अटूट बनी रहे, यही कामना है। pic.twitter.com/bfH7GRVwUe