પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશ હંમેશા તેમના દૂરદૃષ્ટિ અને કાર્યમાંથી પ્રેરણા મેળવવાનું જાળવી રાખશે.
પ્રધાનમંત્રીએ દરેક ભારતીયની પ્રગતિ માટે અને રાષ્ટ્રને પ્રગતિશીલ તેમજ સમૃદ્ધ બનાવવા માટે કાર્ય કરવાનું જાળવી રાખવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“આજે સવારે, રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આપણે હંમેશા તેમના દૂરદૃષ્ટિ અને કાર્યમાંથી પ્રેરણા મેળવવાનું ચાલુ રાખીશું. આપણે દરેક ભારતીયની પ્રગતિ માટે અને આપણા રાષ્ટ્રને પ્રગતિશીલ તેમજ સમૃદ્ધ બનાવવા માટે કાર્ય કરવાનું જાળવી રાખીશું.”
This morning, paid homage to Mahatma Gandhi at Rajghat. We will always continue to draw inspiration from his vision and work. We will keep working for the progress of every Indian and making our nation progressive as well as prosperous. pic.twitter.com/VfeJzvMcVG
— Narendra Modi (@narendramodi) August 15, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
This morning, paid homage to Mahatma Gandhi at Rajghat. We will always continue to draw inspiration from his vision and work. We will keep working for the progress of every Indian and making our nation progressive as well as prosperous. pic.twitter.com/VfeJzvMcVG
— Narendra Modi (@narendramodi) August 15, 2026