Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રેલવે ટ્રેકના આધુનિકીકરણથી ઝડપી અને વધુ વિશ્વસનીય નેટવર્ક કેવી રીતે બને છે તેના પર એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો, જેમાં રેલવે ટ્રેકના આધુનિકીકરણથી ઝડપી અને વધુ વિશ્વસનીય નેટવર્ક કેવી રીતે બને છે તેના પર લેખ શેર કર્યો. શ્રી મોદીએ નોંધ્યું કે ટ્રેક નવીકરણ, અદ્યતન પરીક્ષણ અને યાંત્રિક જાળવણીથી મુસાફરીની ગુણવત્તામાં સુધારો થયો છે અને વધુ ઝડપ સુનિશ્ચિત થઈ છે. “આ ફેરફારો વિલંબ ઘટાડી રહ્યા છે, સરળ મુસાફરીને ટેકો આપી રહ્યા છે અને  દેશભરમાં વધતી જતી મુસાફરો અને માલસામાનની માંગને પહોંચી વળવામાં રેલવેને મદદ કરી રહ્યા છે”, એમ શ્રી મોદીએ ટિપ્પણી કરી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“રેલવે ટ્રેકનું આધુનિકીકરણ ઝડપી અને વધુ વિશ્વસનીય નેટવર્કને શક્તિ આપી રહ્યું છે.

ટ્રેક નવીકરણ, અદ્યતન પરીક્ષણ અને યાંત્રિક જાળવણીથી મુસાફરીની ગુણવત્તામાં સુધારો થયો છે અને વધુ ઝડપ સુનિશ્ચિત થઈ છે. આ ફેરફારો વિલંબ ઘટાડી રહ્યા છે, સરળ મુસાફરીને ટેકો આપી રહ્યા છે અને દેશભરમાં વધતી જતી મુસાફરો અને માલસામાનની માંગને પહોંચી વળવામાં રેલવેને મદદ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી @AshwiniVaishnaw દ્વારા વાંચવા યોગ્ય એક મહત્વપૂર્ણ લેખ.

indianexpress.com/article/opinio…

નમો એપ દ્વારા

SM/BS/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com