Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ પર તેમને નમન કર્યા.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મ જયંતિ પર નમન કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું આદરણીય લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ પર નમન કરું છું. તેમના અડગ સાહસ અને ન્યાય પરાયણતા દરેક ભારતીયને પ્રેરિત કરતા રહેશે.

NP/GP