Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને ઈદની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદના પાવન અવસર પર દેશવાસિઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈદ મુબારક! હું કામના કરૂ છું કે આ અવસરે આપણા સમાજમાં એકતા અને સદભાદનું બંધન વધુ સુદ્દઢ અને અતુટ બને.”

RP