Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને શુભો મહાલય ઉજવણીના પ્રસંગે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ શુભો મહાલય ઉજવણીના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “શુભો મહાલયની ઉજવણી કરતા તમામને…. આ તહેવારોની મોસમ આપણા જીવનમાં વધુ ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ.”

AP/J.Khunt/GP