પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વરદા વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ અસરગ્રસ્ત લોકોના જીવનની સલામતી અને સંપત્તિ માટે સ્થાનિક વહીવટીતંત્ર અને સેના સાથે કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “વાવાઝોડા વરદાને પગલે ખરાબ હવામાન ઊભું થવાથી મુશ્કેલીમાં મૂકાયેલા લોકોની સલામતી માટે હું પ્રાર્થના કરું છું. સુરક્ષિત રહો, સલામત રહો. કેન્દ્ર @ndmaindia જાનમાલની સલામતી માટે સ્થાનિક વહીવટીતંત્ર અને સેના સાથે સક્રિય કામગીરી કરી રહ્યું છે.”
AP/TR/GP
My prayers are with all those people who are affected due to adverse weather conditions caused by #CycloneVardah. Stay safe.
— Narendra Modi (@narendramodi) December 12, 2016