પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન શ્રી હર્ષ ગોએન્કાનો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં પ્રધાનમંત્રીનો વિદેશ નીતિ અભિગમ વિભાજિત વિશ્વમાં જોડાણો બનાવવા પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે તે દર્શાવવામાં આવ્યું છે, તેમજ સ્પર્ધાત્મક શક્તિઓ સાથેના સંબંધોમાં સંતુલન જાળવવા અને ભારતના વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રી મોદીએ કહ્યું કે આ લેખ બ્રિક્સ સમિટમાં અપનાવવામાં આવેલા ‘નવી દિલ્હી ઘોષણાપત્ર‘ને ટાંકીને ભારતના ગઠબંધન-નિર્માણ અભિગમનું ઉદાહરણ આપે છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન શ્રી @hvgoenka લખે છે કે PM @narendramodi નો વિદેશ નીતિનો અભિગમ વિભાજિત વિશ્વમાં ગઠબંધન નિર્માણ, સ્પર્ધાત્મક શક્તિઓ સાથેના સંબંધોમાં સંતુલન જાળવવા અને તે જ સમયે ભારતના વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા વિશે છે.
તેઓ BRICS સમિટમાં અપનાવવામાં આવેલા ‘નવી દિલ્હી ઘોષણાપત્ર‘ ને ભારતના ગઠબંધન-નિર્માણ અભિગમના ઉદાહરણ તરીકે રજૂ કરે છે.”
Shri @hvgoenka, Chairman of RPG Enterprises, writes that PM @narendramodi‘s foreign policy approach is about building coalitions in a fractured world, balancing ties with competing powers while advancing India’s strategic interests.
He highlights the New Delhi Declaration… pic.twitter.com/I18cczsr6x
— PMO India (@PMOIndia) September 17, 2026
SM/BS/JD
Shri @hvgoenka, Chairman of RPG Enterprises, writes that PM @narendramodi's foreign policy approach is about building coalitions in a fractured world, balancing ties with competing powers while advancing India's strategic interests.
— PMO India (@PMOIndia) September 17, 2026
He highlights the New Delhi Declaration… pic.twitter.com/I18cczsr6x