પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંહને તેમના બલિદાન દિવસ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ઉધમ સિંહના જીવનમાં અંકિત સાહસ અને બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને માતૃભૂમિના સન્માન અને સ્વાભિમાનને જાળવી રાખવા માટે પ્રેરણા આપતી રહેશે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“न जातु शौर्यं पुरुषस्य भानुरस्तं गतो भवति कदापि शश्वत्।
यथा पुनस्तपति दिवाकरोऽयं तथा पुनर्विक्रमे स वीरः॥”
સુભાષિત દર્શાવે છે કે બહાદુરીનો સૂર્ય ક્યારેય કાયમ માટે આથમતો નથી. જેમ સૂર્ય ઉગે છે અને ફરીથી તેજસ્વી રીતે ચમકે છે, તેવી જ રીતે એક બહાદુર માણસ પણ પોતાની બહાદુરીથી દરેક પ્રતિકૂળતા પર વિજય મેળવે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શત શત નમન. હિંમત અને મનોબળથી ભરેલી તેમની જીવનકથા દેશની દરેક પેઢીને માતૃભૂમિની ગરિમાનું રક્ષણ કરવા માટે પ્રેરણા આપતી રહેશે.
“न जातु शौर्यं पुरुषस्य भानुरस्तं गतो भवति कदापि शश्वत्।
यथा पुनस्तपति दिवाकरोऽयं तथा पुनर्विक्रमे स वीरः॥”
महान क्रांतिकारी शहीद उधम सिंह को उनके बलिदान दिवस पर सादर नमन। हिम्मत और हौसले से भरी उनकी जीवनगाथा देश की हर पीढ़ी को मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए प्रेरित करती रहेगी।
न जातु शौर्यं पुरुषस्य भानुरस्तं गतो भवति कदापि शश्वत्।
यथा पुनस्तपति दिवाकरोऽयं तथा पुनर्विक्रमते… pic.twitter.com/qajBaSGjv8
— Narendra Modi (@narendramodi) July 31, 2026
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
महान क्रांतिकारी शहीद उधम सिंह को उनके बलिदान दिवस पर सादर नमन। हिम्मत और हौसले से भरी उनकी जीवनगाथा देश की हर पीढ़ी को मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) July 31, 2026
न जातु शौर्यं पुरुषस्य भानुरस्तं गतो भवति कदापि शश्वत्।
यथा पुनस्तपति दिवाकरोऽयं तथा पुनर्विक्रमते… pic.twitter.com/qajBaSGjv8