Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી એટલ બિહારી વાજપેયીને એમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ શ્રી એટલ બિહારી વાજપેયીને એમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ શ્રી એટલ બિહારી વાજપેયીને એમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એટલ બિહારી વાજપેયીને એમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “અટલજીને એમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. અમે એ ભારતનું નિર્માણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ જેનું સ્વપ્ન એમણે જોયું છે.”

RP