Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી ગુરૂ નાનકદેવજીના 550માં પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરૂ નાનકદેવજીના 550માં પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “આ દિવસ શ્રી ગુરૂ નાનકદેવજીના ન્યાયપૂર્ણ, સમાવેશી અને સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટેના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પોતાને ફરી સમર્પિત કરવાનો છે.”

RP