પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બલરામ ઝાખડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “બલરામ ઝાખડજી એક લોક પ્રિય નેતા હતા, જેમણે તેમની રાજનૈતિક યાત્રામાં આપણા સંસદીય લોકતંત્રને સમૃદ્ધ કર્યું. તેમના મૃત્યુના સમાચાર સંભાળીને દુઃખી થયો છું. ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.”
AP/J.Khunt
Balram Jakhar ji was a popular leader who enriched our Parliamentary democracy in his long political journey. Saddened by his demise. RIP.
— Narendra Modi (@narendramodi) February 3, 2016