પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
“नानाश्रान्ताय श्रीरस्तीति रोहित शुश्रुम।
पापो नृषद्वरो जन इन्द्र इच्चरतः सखा चरैवेति॥”
સુભાષિત ભાર મૂકે છે કે સતત પ્રયાસ એ સફળતાની સાચી ચાવી છે, અને જીવનમાં, ફક્ત તે જ વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે જે ધીરજ, નિશ્ચય અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
સતત પ્રયાસ એ સફળતાની વાસ્તવિક ચાવી છે. જીવનમાં, તે જ વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે, જે ધીરજ, નિશ્ચય અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે.
“नानाश्रान्ताय श्रीरस्तीति रोहित शुश्रुम।
पापो नृषद्वरो जन इन्द्र इच्चरतः सखा चरैवेति॥”
निरंतर प्रयास ही सफलता की असली कुंजी है। जीवन में वही व्यक्ति अपने लक्ष्य तक पहुंचता है, जो धैर्य, दृढ़ संकल्प और आत्मविश्वास के साथ आगे बढ़ता रहता है।
नानाश्रान्ताय श्रीरस्तीति रोहित शुश्रुम।
पापो नृषद्वरो जन इन्द्र इच्चरतः सखा चरैवेति॥ pic.twitter.com/BxavAF7Luj
— Narendra Modi (@narendramodi) July 2, 2026
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
निरंतर प्रयास ही सफलता की असली कुंजी है। जीवन में वही व्यक्ति अपने लक्ष्य तक पहुंचता है, जो धैर्य, दृढ़ संकल्प और आत्मविश्वास के साथ आगे बढ़ता रहता है।
— Narendra Modi (@narendramodi) July 2, 2026
नानाश्रान्ताय श्रीरस्तीति रोहित शुश्रुम।
पापो नृषद्वरो जन इन्द्र इच्चरतः सखा चरैवेति॥ pic.twitter.com/BxavAF7Luj