Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાઉદી અરબમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “મક્કાથી દુ:ખના સમાચાર છે. ભાગદોડમાં ઘણા લોકોના માર્યા જવાથી હું ઘણો દુ:ખી છું. મૃતકના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. હું ઘાયલો જલદીથી સ્વસ્થ્ય થાય તેની કામના કરું છું.”

AP/J.Khunt