Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સામાજિક કાર્યકર અને લેખિકા મહાશ્વેતા દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર અને લેખિકા મહાશ્વેતા દેવીના નિધન પર શોક વ્યકત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાશ્વેતા દેવીએ શાનદાર રીતે કલમની તાકાતની વ્યાખ્યા કરી. કરૂણા, સમાનતા અને ન્યાયની એક અવાજ, તેઓ આપણને ગેહેરા દુઃખમાં મુકી ગયા છે. તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થયા.

TR/DK