Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુજીત વિલ્સનના સફળ બચાવ માટે પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સુજીત વિલ્સનના સફળ બચાવ માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સુજીતને બચાવવા માટે ચાલી રહેલા પ્રયાસો માટે એમણે તમિલનાડુના મુખ્યમંત્રી ડૉ. એડાપ્પડી પલાનીસામી સાથે વાત કરી છે. એમણે કહ્યું હતું કે વિલ્સનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

RP