પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીની જયંતિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રી શ્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે “સ્વામી દયાનંદ સરસ્વતી એક દૂરદ્રષ્ટા હતા, જેમણે શિક્ષણ અને સામાજિક સુધારા દ્વારા લોકોના જીવન ઉન્નત બનાવ્યા. એમની જયંતિ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ.”
AP/J.Khunt
स्वामी दयानंद सरस्वती एक दूरदृष्टा थे, जिन्होंने शिक्षा और सामाजिक सुधारों से लोगों का जीवन उन्नत बनाया। उनकी जयंती पर उन्हें श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) February 12, 2016