પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે CRPF એ તેની અતૂટ હિંમત અને કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવાથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી, CRPFના જવાનોએ હંમેશા દેશને પ્રથમ સ્થાને રાખ્યો છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે માઓવાદના દૂષણને નાબૂદ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને તેણે ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં યોગદાન આપ્યું છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. CRPF એ તેની અતૂટ હિંમત અને કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે. આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવાથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી, CRPFના જવાનોએ હંમેશા દેશને પ્રથમ સ્થાને રાખ્યો છે. માઓવાદના દૂષણને નાબૂદ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને તેમણે ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં યોગદાન આપ્યું છે.”
@crpfindia”
Greetings to all CRPF personnel on their Raising Day. The CRPF has distinguished itself through its unwavering courage and commitment to duty. From safeguarding internal security to serving citizens during challenging situations, CRPF personnel have always placed the nation… pic.twitter.com/vfi9v3xR61
— Narendra Modi (@narendramodi) July 27, 2026
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Greetings to all CRPF personnel on their Raising Day. The CRPF has distinguished itself through its unwavering courage and commitment to duty. From safeguarding internal security to serving citizens during challenging situations, CRPF personnel have always placed the nation… pic.twitter.com/vfi9v3xR61
— Narendra Modi (@narendramodi) July 27, 2026