Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને ગીર અને એશિયાટિક સિંહ પર પરિમલ નથવાણીએ પુસ્તક ભેંટ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા ગીર અને એશિયાટિક સિંહો પર લખવામાં આવેલી કોફી ટેબલ બુક “કોલ ઓફ ધ ગીર” ભેંટ કરવામાં આવી.

પરિમલ નથવાણી દ્વારા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પુસ્તક ભેંટ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ એક X પોસ્ટમાં કહ્યું;

“પરિમલ ભાઈ, તમને મળીને ઘણી જ ખુશી થઈ અને ગીર પરના તમારા કાર્યની એક નકલ મેળવીને આનંદ થયો. હું તમને હંમેશા વન્યજીવન પ્રત્યે પ્રખર વ્યક્તિ તરીકે ઓળખું છું અને આ કાર્ય જાજરમાન ગીર સિંહમાં રસ ધરાવનાર તમામ લોકોને ચોક્કસ મદદ કરશે. @mpparimal”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]