Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કર્ણાટકના કારવારમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.

તેમણે આ દુઃખની ઘડીમાં પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની  પ્રાર્થના કરું છું: PM @narendramodi”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]