Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.

વાતચીત દરમિયાન, આદિવાસી સમુદાયોના વિકાસ અને સશક્તિકરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:

નવી દિલ્હીમાં આજે જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓ સાથે મળવાની તક મળી.

આદિવાસી સમુદાય પ્રત્યે તેમનું સમર્પણ પ્રશંસનીય છેઅમે આદિવાસી સમુદાયોના વિકાસ અને સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર ફળદાયી ચર્ચા કરી.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com