Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીમતી થેરેસા મેને, બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે; તેમણે શ્રી ડેવિડ કેમરોનના ભારત – બ્રિટનના સંબંધોને મજબૂત બનાવવામાં આપેલા યોગદાનને બિરદાવ્યો છે.


પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ શ્રીમતી થેરેસા મેને, બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ શ્રી ડેવીડ કેમરોનના ભારત – બ્રિટનના સંબંધોને મજબૂત બનાવવામાં આપેલા યોગદાનને પણ તેમણે બિરદાવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “થેરેસા મેને બ્રિટનનના નવા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન, ભારત – બ્રિટન સંબંધો મજબૂત બનાવવામાં તેઓ કાર્ય કરે તેવી આશા છે.

હું ડેવીડ કેમરોનના ભારત-બ્રિટન સંબંધોને મજબૂત બનવાવામાં તેમના અભૂતપૂર્વ યોગદાનને બિરદાવું છું.”

AP/TR/GP