પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપની પાંચમી વરસી પર પ્રભાવિત લોકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી છે.
પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે – “ભારત, જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપની પાંચમી વરસી પર પ્રભાવિત લોકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરે છે. અમે જાપાનના નિવાસીઓને આ ભીષણ ભૂકંપ બાદ પુનઃ સામાન્ય જીવનમાં પરત ફરવાને બિરદાવીએ છીએ.”
J.Khunt/GP
On 5th anniversary of Great East Japan Earthquake, India offers deep sympathy to those affected. We admire the resilience of people of Japan
— Narendra Modi (@narendramodi) March 11, 2016