Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં દિવાલ પડવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં દિવાલ પડવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને તેઓ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરી:

“કર્ણાટકના બેંગલુરુમાં દિવાલ પડવાથી થયેલ અકસ્માત દુ:ખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.

મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી”

 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com