Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 2જી અને 3જી જાન્યુઆરી 2020 ના રોજ કર્ણાટકની મુલાકાતે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી 2020 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે.

તુમકુર ખાતે તેઓ શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે, જ્યાં તેઓ શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનું ખાત મહુર્ત કરી તકતીનું અનાવરણ કરશે.

પ્રધાનમંત્રી પ્રાર્થના કરશે અને મઠ ખાતે રોપાનું વાવેતર કરશે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી. એસ. યેદિયુરપ્પા અને અન્ય મહાનુભાવો સહિત શ્રી.સિદ્ધીંગેશ્વર સ્વામી ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી સભાને સંબોધન કરશે.

NP/GP/DS